top of page
Shree Satya Sai Education Trust
Smt I.N.Tekrawala High School, Surat
E-Magazine (Third Edition)
સ્વ. શ્રીમતિ કમળાબેન બી. દેસાઇને પુષ્પાંજલિ
ન્યૂ ઇરા શાળારૂપી બીજને નવપલ્લવિત કરી દિન-રાત સિંચીને વટવૃક્ષ બનાવનાર આ સંસ્થાના શિલ્પી, કર્ણધાર તથા દરિયાસમ અગાધ અને આકાશસમ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પ.પૂ. કમળાબાને ટેકરાવાળા શાળા પરિવાર અંતરના પુષ્પોથી અંજલિ અર્પે છે.
તેઓ હંમેશા અમારા પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત બની રહેશે. આ શાળાની હરણફાળ પ્રગતિમાં પ.પૂ. કમળાબાને તેમના બહેનશ્રી બચુબેને પણ એટલો જ સાથ સહકાર આપ્યો છે.
bottom of page